રાજનીતિ

ગાંવ ચલો અભિયાન

ભાજપ કાયઁકરોએ કયુઁ રાત્રિ રોકાણ...

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભાજપના કાયઁકરોએ અલગ અલગ ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં એકબીજાના વોડઁ માં જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓને મળી છે કે નહી ? તેની જાણકારી મેળવી હતી, અને લાભથી વંચિત રહી ગયા હોય તેમને લાભ લેવા માટે સમજ આપી હતી.

જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  વડગામ તાલુકાના જલોતરા ગામમાં કાયઁકરો સાથે સંવાદ કયોઁ હતો.

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!